Agro Vishwas

0
0
Sale!

Sulphur 90% (દાણાદાર)

Original price was: ₹600.00.Current price is: ₹420.00.

ગુણધર્મો:
  • ધીમે ધીમે વિઘટન થતું હોવાથી લાંબાગાળે અસરકારક.
  • પોષક તત્વો છોડ સુધી વધુ સરળતાથી પહોંચે છે.
  • સૂક્ષ્મ પોષક તત્વો તરીકે પણ સલ્ફર નું મહત્વ.
Category:
ઉપયોગ અને લાભ:
  • જમીનનું પીએચ (pH) સંતુલિત કરે છે, ખાસ કરીને ખારાશવાળી જમીન માટે ઉત્તમ.
  • ભેજ છૂટો પાડે છે, જેથી મૂળ સુધી પોષણ પહોંચે.
  • પોષક તત્ત્વોની ઉપલબ્ધતા વધારવાનું કાર્ય કરે છે, ખાસ કરીને નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ.
  • છોડને લીલાછમ, તંદુરસ્ત અને રોગમુક્ત બનાવે છે.
  • મૂળના કોહવારા તથા પાન લાલા થવાના રોગો અટકાવે છે.
  • તેલીબિયાં પાકોમાં તેલની ટકાવારી વધારવામાં ખૂબ અસરકારક છે.
  • ઉત્પાદનમાં વધારો અને ગુણવત્તા સુધારે છે.
ડોઝ (પ્રમાણ) : 3 Kg/Acre
પેકિંગ : 3 Kg
ઉપયોગની પદ્ધતિ:
  • જમીનમાં સીધું છંટકાવ કરીને, હલકી નિંદામણ પછી છાંટવું, જેથી તે જમીનમાં સમાઈ જાય.
વિશેષ માહિતી
  • અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. ઉત્પાદનની સંપૂર્ણ વિગતો અને ઉપયોગના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.

 

Reviews

There are no reviews yet.

Be the first to review “Sulphur 90% (દાણાદાર)”

Your email address will not be published. Required fields are marked *

Shopping Cart
0